સાબરકાંઠા: લીંબચ માતાજી મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવની કરવામાં આવી ઉજવણી
લિંબચ માતાજીના મંદિરથી લીંબચ માતાજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. ચાર તાલુકામાં 52 ગામમાં પરિભ્રમણ કરવામાં આવશે.
લિંબચ માતાજીના મંદિરથી લીંબચ માતાજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. ચાર તાલુકામાં 52 ગામમાં પરિભ્રમણ કરવામાં આવશે.