સુરત : પરિવારના 6 સભ્યને મોતને ઘાટ ઉતારી આપઘાત કરનાર સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો..!
મનીષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને તેની પત્ની, 3 સંતાન તથા માતા-પિતાના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી
મનીષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને તેની પત્ની, 3 સંતાન તથા માતા-પિતાના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી
સુરતના પાલનપુર પાટિયા નજીક સીધેશ્વર એપાર્ટમેંટમાં રહેતા એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો…