સુરત : પરિવારના 6 સભ્યને મોતને ઘાટ ઉતારી આપઘાત કરનાર સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો..!
મનીષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને તેની પત્ની, 3 સંતાન તથા માતા-પિતાના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી
મનીષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને તેની પત્ની, 3 સંતાન તથા માતા-પિતાના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી
આપઘાત કરનાર મૃતક યુવકનો 4 દિવસ પહેલા જ જન્મદિવસ હતો. સુરતમાં યુવાનો નાની નાની વાતોમાં આપઘાત કરવા જેવું…
બનાવની જાણ થતાં જ ફાયર બ્રીગેડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં સ્થાનિકોની મદદ લઈ…
સુરતના વડોદગામ બાપુનગરમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયાનું સામે આવ્યું છે.
અન્નપૂર્ણા યોજના બંધ થવાથી શ્રમિકોએ કહ્યું 10 રૂપિયામાં અમારું પેટ ભરાતું હતું હવે ખાવાના પણ ફાંફા પડે છે.…
સુરત પોલીસે લિઓન કન્સલન્ટ માટે કામ કરતા એક યુવકનું અપહરણને લઇ 4 લોકોની અટકાયત કરી છે. 32 વર્ષીય…
સુરત શહેરના વેસું વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકે અન્ય યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી હતી