ભરૂચ : ભૃગુઋષિ મંદિર પરિસરમાં શનિ જન્મોત્સવનો થનગનાટ, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન…
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન…
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન…
ભરૂચ જિલ્લાના ગુમાનદેવ તીર્થક્ષેત્ર પીઠ ખાતે પ્રથમ વૈકટેશ્વર ભગવાન તિરૂપતિ બાલાજી સાથે વેણુગોપાલની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં…
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સમઢીયાળા ગામમાં લાઠીયા પરિવારના માતાજીના મઢમાં ચોરીની ઘટના બની હતી,જેમાં ચોર 11 કિલો ચાંદીની…
ભરૂચના લિંક રોડ પર આવેલ અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરે પુન: પાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે…
ભરૂચ તાલુકાના નવા તવરા ખાતે ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.…
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અન્ય લોકો…
ભરૂચ જિલ્લા પંચાયતની 15મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને…
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ભગવાનની મૂર્તિ ખંડિત કરી મુકતા ભક્તોમાં…
ભૃગુભુમી ભરૂચમાં વિજયા દશમીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.દશેરાના પર્વ નિમિત્તે દેવામાંથી મુક્તિ માટે સિંઘવાઇ માતાના મંદિરે…
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના બારાવાડ ગામે આવેલું પૌરાણિક તેલાઈ માતાનું મંદિર રેત માફિયાનાં પાપે નેસ્તનાબુદની કગાર પર હોવાનો…