રાજ્ય સરકારનો નિર્ણય; રવિવારના રોજ માત્ર વેપારીઓ અને કર્મચારીઓને મળશે વેક્સીન
15 ઓગસ્ટ સુધી વેપારીઓને ફરજિયાત રસીકરણ, રવિવારે વેપારી, કોમર્શિયલ એકમોને જ રસી આપશે.
15 ઓગસ્ટ સુધી વેપારીઓને ફરજિયાત રસીકરણ, રવિવારે વેપારી, કોમર્શિયલ એકમોને જ રસી આપશે.
ખંભાળીયા તાલુકાના ભરાણા ગામની ચોંકાવનારી ઘટના, વેક્સિનેશન મુદ્દે બે જુથ વચ્ચે થઈ છુટ્ટા હાથની મારામારી.
ગુજરાત સ્થાપના દિનના દિવસથી જ રાજયના 10 જિલ્લાઓમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. રાજય સરકારે જયાં કોરોનાનું સંક્રમણ…