વડોદરા : ભર ચોમાસે ચાંદોદમાં નર્મદા નદીના પાણીનો પ્રવાહ ઘટ્યો, શ્રદ્ધાળુ અને નાવિકોને હાલાકી…
હાલમાં ચોમાસાના પ્રારંભ સાથે ચારેકોર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘણી જગ્યાએ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
હાલમાં ચોમાસાના પ્રારંભ સાથે ચારેકોર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘણી જગ્યાએ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.