સાબરકાંઠા : પાણીની તાણ અનુભવતું તખતગઢ ગામ બન્યું “પાણીદાર”, ગ્રામજનો માટે કરાય અનોખી સુવિધા…
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામ દ્વારા પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કરી બતાવાયું છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામ દ્વારા પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કરી બતાવાયું છે.
આજે વિશ્વ જળ દિવસે, ત્યારે કે.જે.પોલિટેકનિક કોલેજનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો છે. ભર ઉનાળે વિધાર્થીઓ પાણી માટે વલખાં મારતા…
એકમાત્ર વિસ્તારમાં જ પાણી સપ્લાય હેઠળ મીટરો લગાવી બિલ વસુલતા આમ આદમી પાર્ટીએ રાત્રિએ તિરંગા રેલી યોજી ઉગ્ર…
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરના માચી ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં અહી આવતા પ્રવાસીઓને ભારે હાલાકી…
તા. 20 માર્ચ 1927ના રોજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પાણીના સત્યાગ્રહની લડતની શરૂઆત કરી હતી.
રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો ભરૂચમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. નંદેલાવ ગામેથી આ અભિયાનને શરૂ કરવામાં…
કાવીઠા ગામે ચૂંટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી મહિલા સરપંચના પતિ દ્વારા એક વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કર્યો…
ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ કર્યું…
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોને ચંદરવા માઈનોર કેનાલમાંથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.
નગરપાલિકાની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં 5 લાખ લિટર જેટલા પાણીનો વેડફાટ કર્યો હોવાનું સામે…