અમરેલી : પાણી વિનાની કુંડીઓ, વન્ય પ્રાણીઓ રહી જાય છે તરસ્યાં
રાજુલા અને જાફરાબાદમાં જંગલોમાં વન્યપ્રાણીઓ માટે બનાવવામાં આવેલી કુંડીઓમાં પાણી જ ભરવામાં આવતું નહિ હોવાની ફરિયાદ ઉઠી છે..
રાજુલા અને જાફરાબાદમાં જંગલોમાં વન્યપ્રાણીઓ માટે બનાવવામાં આવેલી કુંડીઓમાં પાણી જ ભરવામાં આવતું નહિ હોવાની ફરિયાદ ઉઠી છે..
કોરોનાના કેસ વધી રહયાં હોવાથી લોકોમાં દોડધામ વધી છે. મોટાભાગના શહેરીજનો દવાખાનાઓ અને હોસ્પિટલના ચકકર કાપી રહયાં છે