યોગી કેબિનેટ વિસ્તરણ : ઓપી રાજભર સહિત 4 નેતાઓને મળ્યું મંત્રી પદનું ઈનામ, ભાજપનું મોટું પગલું
યુપીની યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું અને 4 મંત્રીઓને સરકારમાં સામેલ કરાયા
યુપીની યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું અને 4 મંત્રીઓને સરકારમાં સામેલ કરાયા
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સૂચના પર મંત્રી પરિષદ સમક્ષ 13 એપ્રિલથી ક્ષેત્રવાર વિભાગીય રજૂઆત શરૂ થશે