મધ્યપ્રદેશના ઈન્દોરમાં જલકાંડથી હાહાકાર,15થી વધુના મોત, અસરગ્રસ્ત 3000 લોકો હોસ્પિટલમાં, 34 આઈસીયુમાં સારવાર હેઠળ
ઈન્દોરના ભગીરથપુરામાં આઠ દિવસથી પીવાનું દૂષિત પાણી પીવાના કારણે 15થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.જ્યારે 3000થી વધુ લોકો બીમાર પડયા…
ઈન્દોરના ભગીરથપુરામાં આઠ દિવસથી પીવાનું દૂષિત પાણી પીવાના કારણે 15થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.જ્યારે 3000થી વધુ લોકો બીમાર પડયા…
દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું હતું, તો 10-12 લોકો હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.....…
શહેરના ઉત્તર ઝોનમાં 13 જેટલા વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે