અંકલેશ્વર : ચૌટા બજાર સ્થિત માઁ અંબાના મંદિરે માઈભક્તો ઉમટ્યા, નવલા નોરતામાં આઠમ-હવનનો લ્હાવો લીધો
અંકલેશ્વર શહેરમાં આવેલું પૌરાણિક અંબાજી મંદિરમાં આઠમના દિવસે નવચંડી હવાનાનું આયોજન કરાવામાં આવ્યું હતું
અંકલેશ્વર શહેરમાં આવેલું પૌરાણિક અંબાજી મંદિરમાં આઠમના દિવસે નવચંડી હવાનાનું આયોજન કરાવામાં આવ્યું હતું
મહાનવમીમાં કન્યા પૂજન અને હવનનું મહત્વ
માઁ કાત્યાયની પૂજા: માઁ દુર્ગાના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની માતા કહેવામાં આવે છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે કે ષષ્ઠીના દિવસે…