ગીર સોમનાથ : શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,દર્શન માટે શ્રદ્ધાળુઓની ઉમટી ભીડ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ…
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ…
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનું કિડીયારૂ ઉમટ્યું હતું.અને ભક્તોએ શિવજીના દર્શન કરીધન્યતા અનુભવી ગુજરાત…
સોમનાથ ભજન,ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં…
વંદે સોમનાથ કાર્યક્રમ 14 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી શ્રાવણના દરેક સોમવાર દરમિયાન યોજાશે કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સાંસ્કૃતિક…
ગીર સોમનાથ ખાતેના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવજીના દર્શને આવતા ભક્તો સાથે ઓનલાઇન બુકિંગના નામે છેતરપિંડીની શક્યતાઓ વ્યક્ત કરવામાં…
શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા ગુજરાત…
મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી
પ્રભાસ પાટણ શહેરની ગંદી ગટરનું પાણી સીધું જ ચોપાટીમાં મુક્ત થઈ રહ્યું છે. યાત્રિકો આ સિસ્ટમથી નારાજ