ગુજરાતસુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં અકસ્માત, શ્રધ્ધાળુઓની જીપ પલટી જતા 10 લોકોને ઇજા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરવા જતા માઈ ભક્તોની બોલેરો પીકપ પલટી મારી જતા 10 શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. By Connect Gujarat 01 Jun 2023 16:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn