ગુજરાતહર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજના આંદોલનનું સુખદ સમાધાન પાવાગઢ ખાતે જૈન સમાજની વર્ષો જૂની પ્રતિમાઓને તોડફોડ મામલે જૈન સમાજ દ્વારા આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. By Connect Gujarat 19 Jun 2024 09:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn