આંદામાન નિકોબારના 21 ટાપુ પરમવીર ચક્ર વિજેતાના નામે ઓળખાશે,પીએમ મોદીની અનોખી ભેટ
PM નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ની જન્મજયંતિ પર વિડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓને 21 સૌથી મોટા અનામી ટાપુઓના નામ બદલવાના સમારોહમાં પરમવીર ચક્ર વિજેતાના નામ આપશે
/connect-gujarat/media/post_banners/3af649e0e5bbd754beb74b253e4e2f9102cab881784129839579ffb0a33f4bcb.webp)
/connect-gujarat/media/post_banners/f475e38335601b1636e554d1ccc42564d7508d8d591bf9be63f5315daee50275.webp)