સંજય દત્ત બાગેશ્વર ધામના દર્શને,કહ્યું મારા જીવનનો શ્રેષ્ઠ સમય વિતાવ્યો !
બોલિવૂડ એક્ટર સંજય દત્ત શનિવારે સાંજે છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાગેશ્વર ધામ બાલાજી મહારાજની મુલાકાત લીધી હતી. અભિનેતા સંજય દત્ત શનિવારે સાંજે 4 વાગે પ્લેન દ્વારા મુંબઈથી રવાના થયા