ગુજરાતગાંધીનગર : પેથાપુરના સ્વામીનારાયણ મંદિર પાસેથી દોઢ વર્ષનું બાળક મળ્યું, માસુમને ત્યજી દેવાયાની આશંકા પેથાપુર પાસે આવેલાં સ્વામીનારાયણ મંદિર પાસેથી એક દોઢ વર્ષનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે. By Connect Gujarat 09 Oct 2021 13:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn