ગુજરાતજુનાગઢ : આહીર સમાજ દ્વારા આયોજિત ડાયરામાં માયાભાઇ આહીર અને તેમના વૃંદ પર ઉડ્યા અધધ... 1 કરોડરૂપિયા કેશોદ ખાતે આહીર સમાજ દ્વારા યોજાયેલ લોક ડાયરામાં જાણીતા કલાકાર માયાભાઇ આહીર અને તેમના વૃંદ પર રૂ.1 કરોડથી વધુની ચલણી નોટનો વરસાદ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 09 May 2022 17:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn