દેશદિલ્હીમાં જળ સંકટ મામલે સુપ્રીમ કોર્ટ આપ સરકારને લગાવી ફટકાર સુપ્રીમ કોર્ટમાં બુધવારે (12 જૂન)ના રોજ દિલ્હી જળ સંકટ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે દિલ્હીની AAP સરકારને જળ સંકટ મામલે ટેન્કર માફિયાઓને રોકવા માટે ઠપકો આપ્યો હતો. By Connect Gujarat 13 Jun 2024 09:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn