ગુજરાતયાત્રિગણ કૃપયા ધ્યાન દે : 2 ઓગસ્ટથી ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે નવી ટ્રેનની થશે શરૂઆત પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. By Connect Gujarat 24 Jul 2024 21:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn