સદીનો વિનાશક ભૂકંપ : હે ભગવાન, એક ક્રેન મળી જાય ... બાળકોને બચાવવા માટે માતાનું સંઘર્ષ, તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 37હજારને પાર
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોના મોત થયા છે.
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોના મોત થયા છે.
જ્યાં મશીનો નિષ્ફળ ગયા છે. ત્યાં બે ભારતીય સ્નિફર ડોગ્સે અજાયબી કામ કરીને 6 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો છે.
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે થયેલી તબાહીને આખી દુનિયા જોઈ રહી છે. આ ભૂકંપમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભારે તબાહીનો સામનો કરી રહેલા તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
સિક્કિમના યુક્સોમ શહેરમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તુર્કી-સીરિયામાં સદીના સૌથી વિનાશક ભૂકંપમાં જ્યાં અત્યાર સુધીમાં 28,000 થી વધુ લોકોના મોત થયા છે,
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા,