ભરૂચ: શ્રવણ ચોકડી પર બનનાર એલિવેટર બ્રિજની કામગીરી શરૂ થાય એ પૂર્વે જ લાગ્યુ ગ્રહણ, જુઓ સ્થાનિકોએ કેમ કર્યો વિરોધ
ભરૂચની શ્રવણ ચોકડી ઉપર બનનાર એલિવેટર બ્રિજને કામગીરી શરૂ થતાં પહેલાં જ ગ્રહણ લાગ્યું હોય તેમ આ માટે ઊભા કરાયેલ મિક્સરપ્લાન્ટનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી બંધ કરાવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે
/connect-gujarat/media/post_banners/e1834a7c117f53fe13efc5d1be55596d70b55c2490361c26a61c81981938d7e9.jpg)
/connect-gujarat/media/post_banners/a56f686e7c951e45411b3e229f38c47b3cf3c0b6097c8e6c7ecc35b3e0765e0e.jpg)