દેશ વિદેશ મંત્રી જયશંકરે કુવૈતના શાસકના નિધન પર શોક વ્યક્ત કર્યો, દિલ્હીમાં દૂતાવાસની મુલાકાત લીધી... વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે કુવૈતી શાસકના નિધન પર દિલ્હીમાં કુવૈતી દૂતાવાસની મુલાકાત લીધી હતી, By Connect Gujarat 18 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn