MS ધોની અને તેમની પત્ની સાક્ષીએ પૈતૃક ગામની સફર દરમિયાન વડીલોના લીધા આશીર્વાદ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બે દિવસ માટે પોતાના વતન ગામ અલ્મોડા પહોંચી ગયા છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બે દિવસ માટે પોતાના વતન ગામ અલ્મોડા પહોંચી ગયા છે.
વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 11 જુલાઈ, 2019 ના રોજ, ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો.
IPL દરમિયાન ઈજાગ્રસ્ત મહેન્દ્ર સિંહ ધોનીની ગુરુવારે ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી.આ સર્જરી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી છે.
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની મિત્રતા જાણીતી છે. કોહલીએ ધોનીને તેની સફળતા પાછળનું કારણ પણ જણાવ્યું.