ગુજરાતઅમરેલી : સાવરકુંડલા નગર ભભૂત લગાવીને બન્યું “ભૂતોમય”, શ્રાવણ માસના અંતિમ દિવસે નીકળી ભૂતોની શાહી સવારી... પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા નગર ભભૂત લગાવીને ભૂતોમય બન્યું હોય તેવો અદભુત માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 14 Sep 2023 12:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn