ગાંધીનગર: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા બદલ સાધુ સંતો દ્વારા CMનું કરાયુ સન્માન
બેટ દ્વારકામાં અસામાજિક તત્વો દ્વારા ઊભા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વાર દૂર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણય બદલ સાધુસંતો દ્વારા સી.એમ.ભુપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.