દેશમહારાષ્ટ્ર: મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યુ,બસને આગચંપી કરી, 3 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે આંદોલનકારીઓએ અંબાડ તાલુકાના તીર્થપુરી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી દીધી હતી. By Connect Gujarat 26 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn