ગુજરાતમહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન... મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વિપુલ ચૌધરીને આજે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. By Connect Gujarat 12 Dec 2022 15:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn