પાવાગઢમાં જૈનધર્મની 500 વર્ષ જૂની પ્રતિમાઓ હટાવાતા વિવાદ,ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
યાત્રાધામ પાવાગઢ ખાતે જૈનધર્મની કેટલીક મૂર્તિઓ હટાવી લેવાતા સમગ્ર રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરાથી કેટલાક અગ્રણીઓ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પાવાગઢ પહોંચ્યા હતા.