ભરૂચ ભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ત્રી નિકેતન હૉલ ખાતે નેલ આર્ટના ફ્રી સેમિનારનું કરાયું આયોજન..... જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજની નારીઓ આત્મનિર્ભર અને પગભર બને તે માટે બ્યુટી પાર્લરમાં નેલ આર્ટ માટેનો સેમીનાર યોજાયો By Connect Gujarat 15 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn