ભરૂચ : અગ્રવાલ સમાજ દ્વારા નારાયણ હોસ્પિટલ એમ્બ્યુલન્સનું દાન, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત...
નારાયણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને અગ્રવાલ સમાજ ભરૂચ અને અંકલેશ્વર દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સનું દાન આપી સેવાની મહેક પ્રસરાવવામાં આવી છે.
/connect-gujarat/media/post_banners/8d7f45e86a9a51ef876f523b8a6c9a828f86a82e802c90fd9ca72ac0a76d30f0.jpg)
/connect-gujarat/media/post_banners/d24904b43927ca12a4b3650ddb695534ae9bd6f359a5ca341e70c5bf46b73ea0.jpg)