મનોરંજનગઝલના સુરીલો અવાજ હવે નથી રહ્યો, ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયામાં આપી છે. By Connect Gujarat 26 Feb 2024 17:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn