ગુજરાતબોટાદ: ઝેરી દારૂ પીવાના કારણે 8 લોકોના મોત,લઠ્ઠાકાંડની આશંકા,તપાસ માટે SITની કરાય રચના બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી By Connect Gujarat 25 Jul 2022 20:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn