ભરૂચઅંકલેશ્વર: માતાએ ઠપકો આપતા બે બહેનો ટ્રેનમાં બેસી પૂના પહોંચી ગઈ,જુઓ પોલીસે કેવી રીતે શોધી કાઢી મોહમદ રાજુખા મહોમદ સાદીકખાન ખાનની બે સગીર પુત્રીઓ એક 14 વર્ષની તોફાખાતુન અને 13 વર્ષની રહેમતીખાતુન દુકાનેથી ઘરે જતાં લાપતા બની હતી. By Connect Gujarat 28 Mar 2023 16:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn