શ્રાવણ માહિનામાં આ વસ્તુઓનું કરો દાન , તંગીમાંથી મળશે રાહત
સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હોવ તો સાવન મહિનામાં દૂધ, દહીં, ઘી, મખાના અને સાકર વગેરે વસ્તુઓનું દાન કરી શકો છો. આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્ર બળવાન બને છે.
સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હોવ તો સાવન મહિનામાં દૂધ, દહીં, ઘી, મખાના અને સાકર વગેરે વસ્તુઓનું દાન કરી શકો છો. આ ઉપાય કરવાથી કુંડળીમાં શુક્ર બળવાન બને છે.
આ વખતે 22મી જુલાઈથી શ્રાવણ શરૂ થઈ રહ્યો છે. તેને શ્રાવણ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે
વર્ષ 2024માં 22 જુલાઈથી માસની શરૂઆત થશે. જે 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન આવતા સોમવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસ મહાદેવને સમર્પિત છે.