ગુજરાત સુરેન્દ્રનગર : વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ કરી રોજગારી મેળવતી મહિલાઓ, વિદેશોમાં પણ વધી છે માંગ... સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉધોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. By Connect Gujarat 15 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn