ભરૂચ રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસની શ્રદ્ધાંજલી... જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 28 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn