Connect Gujarat

You Searched For "Rakesh Tikait"

હજારો ખેડૂતો દિલ્હી પહોંચ્યા, રાકેશ ટિકૈત આ વખતે આંદોલનથી કેમ દૂર છે..?

13 Feb 2024 8:04 AM GMT
હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો પોતાની માંગણીઓ લઈને દિલ્હી આવી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી છે.

ખેડૂતો ઘરે પરત ફરશે,આંદોલન સ્થળ ખાલી કરી ઘરે જવા રવાના

11 Dec 2021 6:38 AM GMT
ખેડૂતોના આંદોલનને રદ કર્યા બાદ આજે (શનિવારે) ખેડૂતો ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા છે.

378 દિવસ બાદ સમેટાયુ ખેડૂત આંદોલન, દિલ્હી બોર્ડર પરથી ટેન્ટ હટાવવાનું શરૂ કરાયુ

9 Dec 2021 10:57 AM GMT
સિંધુ બોર્ડરે ખેડૂતોએ પણ ટેન્ટ ઉખેડવાની શરૂઆત કરી દીધી છે.

શું ખેડૂત આંદોલન પૂર્ણ નહીં થાય ! રાકેશ ટિકૈતે એવું કહ્યું કે મોદી સરકારનું વધશે ટેન્શન

26 Nov 2021 11:27 AM GMT
કૃષિ કાયદાઓના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોર્ચાના બેનર હેઠળ શરૂ થયેલા ખેડૂત આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.

કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત બાદ 32 ખેડૂત સંગઠનોની બેઠક, ભાવિ રણનીતિ થશે તૈયાર

20 Nov 2021 6:38 AM GMT
પીએમ મોદીએ એક વર્ષથી વધુ સમયથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી

સંસદમાં કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ખતમ નહીં થાય: રાકેશ ટિકૈત

19 Nov 2021 7:16 AM GMT
સંયુક્ત કિસાન મોરચાએ ત્રણે કૃષિ કાયદા પાછા ખેંચવાના પીએમ મોદીના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે.ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે

ખેડૂત આંદોલન ઉગ્ર બનશે ! રાકેશ ટિકૈતે ટ્રેક્ટર દ્વારા સંસદ ભવન કુછ કરવાનું આપ્યું એલાન

12 Nov 2021 12:01 PM GMT
ખેડૂતો સરકારને જગાડવા અને તેમની વાત સાંભળાવવા માટે 29 નવેમ્બરે ટ્રેક્ટર દ્વારા સંસદ ભવન જશે.રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને લખ્યું

ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાનું શરુ

21 Oct 2021 10:57 AM GMT
સુપ્રીમના આદેશને પગલે આંદોલનકારી ખેડૂતોએ હવે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ્સ હટાવવાનું શરુ કર્યું છે. ખુદ રાકેશ ટીકૈત રસ્તો ખુલ્લો કરતા જોવા મળ્યાં

ઉત્તરપ્રદેશ: લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં રાકેશ ટીકૈતે કરાવ્યુ સમાધાન !

4 Oct 2021 1:40 PM GMT
લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં 4 ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. મૃતક ખેડૂતોનો પરિવાર પોસ્ટમોર્ટમ માટે તૈયાર નહોતો પરંતુ રાકેશ ટીકૈતે પોલીસ...

આજે નંદિગ્રામમાં કિસાન પંચાયતમાં શામેલ થશે રાકેશ ટીકૈત, મમતા બેનર્જીને કરી શકે છે સમર્થન

13 March 2021 5:04 AM GMT
લાંબા સમયથી ખેડૂત સંગઠનો દ્વારા નવા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમની માંગણીઓ અંગે સરકાર તરફથી હજી સુધી કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં મળતા,...

રાકેશ ટિકેટના નીકળ્યા આંસુ; કહ્યું “ખેડૂતોને મારવાનું થઈ રહ્યું છે ષડયંત્ર”

28 Jan 2021 2:39 PM GMT
ગાઝીપુર સરહદે આંદોલન કર્યા બાદ ટેકરી બોર્ડર અને સિંઘુ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત છે.ભારતીય ખેડૂત...