નર્મદા: ભરઉનાળે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 6 હજાર ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું, સિંચાઇ માટે ખેડૂતો કરી શકશે ઉપયોગ
ભર ઉનાળે ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે એ હેતુથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 6270 ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે.
/connect-gujarat/media/post_banners/34e4046d91e7453b9b7d6ab39f207f57f2b31d6e5f060551b74db2fd1b09306e.webp)
/connect-gujarat/media/post_banners/7d324f9c4481a582d18e7e6bdf225ae1f582d2bf733c58765404bbf81dc0cd16.jpg)