ઈરાનના રાષ્ટ્રપતિનું નિધન, ક્રૂડ ઓઈલની કિંમતો, વૈશ્વિક બજાર અને ભારત પર તેની શું અસર થઈ શકે છે તે વિશે બધું જાણો..
ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના મૃત્યુથી ઈરાન, ઈઝરાયેલ, ભારત અને વૈશ્વિક સ્તરે રાજનીતિ પર નોંધપાત્ર અસર પડી શકે છે.