મનોરંજનઅભિનેત્રી તુનિષા શર્માના અંતિમ સંસ્કાર આજે બપોરે કરવામાં આવશે ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી તુનિષા શર્મા હવે આપણી વચ્ચે નથી. 24 ડિસેમ્બરની બપોરે, અભિનેત્રીએ તેના શોના સેટ પર ફાંસી લગાવીને મોતને ભેટી હતી. By Connect Gujarat 27 Dec 2022 13:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn