હવે, ઠાકરે અને શિંદે જૂથ શિવસેનાના ચૂંટણી ચિન્હનો ઉપયોગ નહીં કરી શકે, વાંચો બન્ને પાસે શું છે વિકલ્પ..!
ચૂંટણી પંચે શનિવારે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથોને અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણીમાં પક્ષના નામ અને તેના પ્રતીકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
/connect-gujarat/media/post_banners/53ba7a6e45b1d73ebab5f8b0d28e01331e84dbcf65cd71187a4b11df2df3f720.webp)
/connect-gujarat/media/post_banners/8f4d149dc6c3cfbb8bdec6d4cd9a605946d7dbb301cace2809f4e063c4f14d15.webp)