ભરૂચ : ભારે પવન સાથેના વરસાદમાં શુક્લતીર્થ નજીક વૃક્ષ ધરાશાયી થઈ વાહનો પર પડતાં 3 લોકોના મોત…
શુક્લતીર્થ ગામના પાટિયા નજીક ભારે પવન સાથે વરસેલા વરસાદમાં મહાકાય વૃક્ષ માર્ગ પર ધરાશાયી થઈને પડતા પસાર થઈ રહેલ કાર અને રિક્ષા વૃક્ષની ભારદાર ડાળીઓ નીચે દબાય હતી.