J&Kના લોકો સાથે આ સૌથી મોટો અન્યાય, સિંધુ જળ સંધિ પર ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય પર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે અમે ક્યારેય સિંધુ જળ સંધિના પક્ષમાં રહ્યા નથી.