દેશ સોલાપુરમાં ટુવાલ ફેક્ટરીમાં આગમાં માલિકના પરિવાર સહિત 8નાં મોત આશરે ૧૦૦ જેટલાં ફાયર ટેન્કરના ફેરા છતાં પણ ૧૨ કલાક પછી પણ આગ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી. ફાયર બ્રિગેડના કેટલાક જવાનો પણ આગમાં દાઝ્યા હતા. By Connect Gujarat Desk 19 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn