દેશ ગોવામાં છત્રપતિ શિવાજીની પ્રતિમાની સ્થાપનાને લઈને તણાવ, મંત્રી સુભાષ ફલ દેસાઈ પર પથ્થરમારો ગોવાના મારગાઓ શહેરની નજીકના એક ગામમાં કેટલાક લોકોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તંગદિલી સર્જાઈ હતી. By Connect Gujarat 19 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn