ભરૂચઅંકલેશ્વર : નશામુક્તિ અભિયાન હેઠળ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા યોજાયું શેરી નાટક... લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નશામુક્તિ અભિયાન હેઠળ GIDC વિસ્તારમાં શેરી નાટક થકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. By Connect Gujarat 21 May 2022Share Twitter Share Whatsapp LinkedIn