ભરૂચ ભરૂચ : નવા તવરા સીમમાં અજાણ્યા ઈસમોએ 260 આંબાના વૃક્ષોનું કર્યું નિકંદન, પોલીસ ફરિયાદ નોંધાવવા ખેડૂતની તજવીજ નવા તવરા ગામની સીમમાં અજાણ્યા ઈસમોએ ખેડૂતે રોપેલા 260 જેટલા આંબાના વૃક્ષોનું નિકંદન કરતા પોલીસ ફરિયાદ નોંધાવવાની ખેડૂતે તજવીજ હાથ ધરી હતી By Connect Gujarat 13 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn