ભરૂચ: હર ઘર તિરંગા અભિયાનની ઠેર ઠેર કરાશે ઉજવણી,આયોજન સંદર્ભે કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
ગુજરાત સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. દેશના સ્વાતંત્ર્ય પર્વે પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને ભરૂચ જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે.