ભરૂચભરૂચ : ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી ઝઘડિયાના ઉમલ્લા પોલીસ મથકે યોજાય શાંતિ સમિતિની બેઠક ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. By Connect Gujarat 07 Jan 2023 18:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn